Pages

Friday 19 October 2012

દક્ષિણ મુંબઈમાં કાવ્યગોષ્ઠિ




શબ્દાંજલિ અને સ્વરાંજલિ....

ચેતનનો ધબકાર.
ધબકાર મુંબઈની આગામી કાવ્ય ગોષ્ઠિ દિ. ૨૧ ઓક્ટોબર સાંજે ૪ કલાકે ચેતન ફ્રેમવાલાના નિવાસસ્થાન, ગ્રાંટ રોડ  મુંબઈ ખાતે યોજાશે, આ ગોષ્ઠિ કવિ શ્રી. વિપીન પરીખ તથા શ્રી. રાસબિહારી દેસાઈ ને અનુક્રમે શબ્દાંજલી અને સ્વરાંજલી અર્પવા યોજાશે, સૌ ગુર્જરી ચાહકો અને ભાવકોને સપ્રેમ નિમંત્રણ.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

No comments:

Post a Comment